Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં થશે આતંકી હુમલો, પાકિસ્તાની આતંકવાદી પન્નૂએ ખુલેઆમ આપી ધમકી

ક્રિકેટ વર્લ્ડ કપ
Webdunia
બુધવાર, 12 જુલાઈ 2023 (12:08 IST)
પંજાબના બરનાલામાં ડિપ્ટી કમિશ્નર ઓફિસ અને રહેઠાણ બહાર ખાલિસ્તાન જિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. એટલુ જ નહી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈને મોટી ધમકી આપવામાં આવી છે.  ખાલિસ્તાન સમર્થક નારા વન વિભાગ અને સીએમ ભગવંત માનના સરકારી બૈનર પર પણ લખવામાં આવ્યુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની સિખ ફોર જસ્ટિસ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 
 
ગુરપતવંત પન્નૂએ વીડિયોમાં આપી ધમકી 
આ વાતને લઈને ગુરપતવંત પન્નૂ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેયર કરવામાં આવ્યો છે.  પન્નૂએ આ વીડિયોમાં ભારતમાં થનારા ક્રિકેટ વર્લ્ડ કપને રોકવાની પણ ધમકી આપી છે. જેમ કનાડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મોતનો બદલો લેવાની વાત કરવમા આવી છે. ખાલિસ્તાનના નારા લખાયા બાદ તરત જ બરનાલા સરકાર હરકતમાં આવી ગઈ. 
 
ખાલિસ્તાનના નારાને પેંટ કરાવવામાં આવ્યા 
દિવસ શરૂ થતા પહેલા જ જ્યા ખાલિસ્તાનના નારા લખવામાં આવ્યા હતા ત્યા પેંટ કરાવી દેવામાં આવ્યુ.   ડીસી ઓફિસ અને રિહાઈશના બોર્ડ પર સફેદ રંગનુ પેંટ કરવામાં આવ્યુ છે.  બીજી બાજુ વન વિભાગની દિવાલ પર લખવામાં આવ્યુ છે કે અહી ફૂલ તોડવાની મનાઈ છે. એક બાજુ લખવામાં આવ્યુ છે અહી પેશાબ કરવાની મનાઈ છે.  જ્યારે કે વન વિભાગના બોર્ડ પર હજુ પણ ખાલિસ્તાન જિંદાબાદ લખેલુ રહી ગયુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments