rashifal-2026

આ બીમારીથી પીડાઈ રહ્યો છે સૂર્યકુમાર

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (17:18 IST)
ઈંડિયન ક્રિકેટ ટીમના શાનદાર બેટસમેન સૂર્ય કુમાર યાદવને સ્પોર્ટસ હર્નિયા છે. આ રોગ હર્નિયાની રીતે જ છે પણ સ્પોર્ટસ હર્નિયા મોટા ભાગે એથલિતસને હોય છે. 
 
આ રોગ હર્નિયાની રીતે જ છે પણ સ્પોર્ટસ હર્નિયા મોટા ભાગે એથલિટસને હોય છે. સ્પોર્ટસ હર્નિયા એક ખાસ પ્રકારની મેડિકલ કંડીશન છે. આ ખાસ કરીને એથલીટસ એટલે કે સ્પોર્ટસ પર્સનને જ હોય છે. જો આ સમસ્યા સ્પોર્ટ્સ પર્સનને થાય છે તો તેનાથી ઘણી મુશ્કેલી થઈ શકે છે.
 
શું હોય છે સ્પોર્ટસ હર્નિયા 
સ્પોર્ટસ હર્નિયા એથલેટિક પ્યુબલજીઆ, સ્પોર્ટ્સમેનની હર્નીયા અને ગિલમોરની જંઘામૂળ તરીકે પણ ઓળખાય છે. જો પેટના નીચેના ભાગમાં કોઈપણ કારણસર ઈજા થાય છે, તો તે ક્રોનિક પીડાનું કારણ બની શકે છે. સ્પોર્ટ્સ હર્નીયા ઈજાને કારણે થાય છે. તેનું પ્રારંભિક લક્ષણ છાતીમાં બળતરા છે. જેના કારણે સમગ્ર વિસ્તાર પીડાદાયક અને સંવેદનશીલ બનવા લાગે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments