Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન તેંદુલકરે પોતાની પત્ની અંજલિ સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા કરી (વીડિયો)

Webdunia
ગુરુવાર, 2 જૂન 2016 (14:08 IST)
મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે પોતાની પત્ની સાથે તિરુમાલાના નિકટ તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી. 
 
તેમની સાથે અભિનેતા અને રાજનેતા કે. ચિરંજીવી અને અભિનેતા એ. નાગાર્જુન પણ હતા. તિરુપતિ દેવસ્થાનમના જનસંપર્ક અધિકારી તલારી રવિએ આ માહિતી આપી. પૂજા પછી તેંદુલકરને પવિત્ર રેશની વસ્ત્ર, પવિત્ર જળ અને લાડુ આપવામાં આવ્યો.  તેંદુલકર આ અગાઉ ફેબ્રુઆરી 2013માં તિરુપતિ ગયા હતા. 
 

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments