Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું ઋષભ પંતનો નામ કપાશે, શ્રેયસ અય્યરએ ઉકેલાઈ ચોથા નંબરના સવાલ!

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2019 (18:41 IST)
વિશ્વ કપ શરૂ થતા પહેલા ટીમ ઈંડિયાની સૌથી મોટી સમસ્યા પ્લેઈંગ ઈલેવનમાં ચોથા નંબરને લઈને હતી. વર્લ્ડ કપના સમયે પણ આ સમસ્યાએ ટીમનો પીછો નહી મૂકયુ. ટૂર્નામેંટ પૂરા થયા પછી ઋષભ પંતને સતત આ ક્રમનો અજમાઈ રહ્યું છે. તેનાથી પહેલા આ જવાબદારી વિજય શંકર અને કેએલરાહુલ પર હતી. પણ જ્યારે હવે પ્રવાસમાં ભારતીય ક્રિકેટની સૌથી મોટી સમસ્યા ઉકેલતી જોવાઈ રહી છે. 
 
પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરનો માનવું છે કે ઋષભ પંત કરતા શ્રેયસ અય્યર એકદિવસીય અંતરરાષ્ટ્રીય મેચમાં ચોથ સ્થાન માટે સારું વિક્લ્પ છે અને ભારતીય મધ્યક્રમમાં તેને સ્થાયી જગ્યા મળવી જોઈએ. એક વર્ષ પછી ભારતીય ટીમમાં જગ્યા બનાવવા અય્યરએ રવિવારે પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટઈંડીજના સામે બીજા વનડેમાં 68 બૉલ માં 71 રનની પારી રમી અને ભારતની 59 રનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments