Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ ભારત-પાકિસ્તાનની વચ્ચે થશે ક્રિકેટ સીરિઝ ? PCB ચીફ રમીજ રાજા બોલ્યા - હાલ અશક્ય છે

શુ ભારત-પાકિસ્તાનની વચ્ચે થશે ક્રિકેટ સીરિઝ ? PCB ચીફ રમીજ રાજા બોલ્યા - હાલ અશક્ય છે
Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (20:35 IST)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવનિયુક્ત અધ્યક્ષ રમીજ રાજાએ સોમવારે કહ્યુ કે ભારતની સાથે દ્વિપક્ષીય શ્રેણીની રમવી હાલ શક્ય નથી. તેમણે કહ્યુ કે તે આ માટે ઉતાવળમાં પણ નથી કારણ કે તેમનુ ધ્યાન ફક્ત દેશના ઘરેલુ ક્રિકેટ માળખા પર કેન્દ્રિત છે. 
 
આ 59 વર્ષના પૂર્વ કપ્તાનની સર્વસમ્મતિથી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે સોમવારે ઔપચારિક રૂપમાં પોતાનુ કાર્યભાર સાચવ્યુ. તેમણે માન્યુ કે પીસીબીનુ  અધ્યક્ષ પદ ક્રિકેટની સૌથી મુશ્કેલ ભૂમિકાઓમાંથી એક છે. તેમણે કહ્યુ, આ ખૂબ મોટો પડકાર છે અને પ્રધાનમંત્રી (ઈમરાન ખાન)એ મને આ જવાબદારી સોંપતા પહેલા બધા પહેલુઓ પર વિચાર કર્યો હતો. 
 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યુ તો રમીજે કહ્યુ, હાલ આ અશક્ય છે, કારણ કે રાજનીતિ સાથે રમતો પર ખરાબ પ્રભાવ પડ્યો છે અને હાલ યથાસ્થિતિ છે. અમે આ મામલે ઉતાવળમાં પણ નથી કારણ કે અમને અમારા ઘરેલુ અને સ્થાનીક ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Egg Toast- બાફેલા એગ મસાલા ટોસ્ટ

બ્રેડ શોલે રેસીપી

આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ રીંગણા, ઘરે લાવતા પહેલા એકવાર આ વાત જરૂર જાણી લો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

ઉનાળો આવે તે પહેલા કરો આ ૩ કામ, શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે અને શરીર રોગોથી રહેશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

Deb Mukherji Death: બર્થડે પાર્ટી છોડીને Ayan Mukherji ને સાંત્વના આપવા પહોચ્યા Ranbir-Alia, કાજોલનાં પણ નથી થામ્યા આંસુ

હોળી પહેલા સલમાનની એક્ટ્રેસ સાથે થયો મોટો અકસ્માત, આ હાલત જોઈને ચાહકો થયા દુ:ખી

આગળનો લેખ
Show comments