Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: બપોરે 2 વાગે ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ આવશે અમદાવાદ..

અમદાવાદ:  બપોરે 2 વાગે ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ આવશે અમદાવાદ..
Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (10:32 IST)
અમદાવાદ: ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 તારીખે ટેસ્ટ મેચ રમાવનારી છે જેને લઇને સ્ટેડિયમ તરફથી તૈયારીઓ પૂર્ણ થવા આવી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડીયા અને ટીમ ઇંગ્લેન્ડ બપોરે 2 આવી પહોંચશે.એરપોર્ટ પર આવ્યા બાદ બંને ટીમ સીધી આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થશે.હયાત હોટલ ખાતે બંને ટીમના તમામ ખેલાડીઓ રોકશે.મેચને 6 દિવસ બાકી હશે તે અગાઉ જ બંને ટીમ અમદાવાદ પહોંચીને મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે.મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.મોટેરા સ્ટેડિયમના ઈન ડોર અને આઉટ ડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે.બંને ટીમ આગામી 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકશે અને ટેસ્ટ મેચ બાદ T- 20 મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પૂરી કરીને બંને ટીમ અહીંયાથી રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments