Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયા કપ 2003 માંથી અચાનક બહાર થયા કેએલ રાહુલ, આ ખતરનાક ખેલાડીને કર્યો રિપ્લેસ

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (16:26 IST)
KL Rahul: એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થઈ રહી છે. ભારતીય ટીમની પહેલી મેચ 2 સપ્ટેમ્બરથી પાકિસ્તાન વિરુદ્ધ રમાવાની છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે એશિયા કપમાં કે એલ રાહુલને ટીમ ઈંડિયાની પ્લેઈંગ XI માં વિકેટકીપરના રૂપમાં સામેલ કરવામાં આવશે. પણ ટુર્નામેંટની શરૂઆત થતા પહેલા જ એવા કેએલ રાહુલ(KL Rahul) ને લઈને એવા સમાચાર આવ્યા છે જે ટીમ ઈંડિયા અને ભારતીય ક્રિકેટ ફેંસને પરેશાન કરનારા છે. 
  
કેએલ રાહુલ વિશે શુ છે અપડેટ ?
2 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ હતી. તેમા કેએલ રાહુલ વિકેટકીપિંગ કરતા જોવા મળ્યા હતા. આ તસ્વીર પછી એવો અંદાજ લગાડવામાં આવ્યો કે રાહુલ(KL Rahul) એકદમ ફીડ છે અને મધ્યમક્રમ માટે બેટિંગ સથે વિકેટકીપિંગની જવાબદારી માટે પણ તૈયાર છે. પણ લેટેસ્ટ રિપોર્ટ એ છે કે કેએલ રાહુલે વિકેટકિપિંગ કરતી વખતે પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે. આ ટીમ ઈંડિયા અને ખુદને માટે સારા સમાચાર નથી પરેશાનીનો મતલબ એ જ છે કે તેઓ સંપૂર્ણ રીતે ફીટ નથી. 

<

KL Rahul during wicketkeeping practice.

Hope he will ready for #INDvPAK!

Video credit : Star Sports #TeamIndia pic.twitter.com/ORRWatRiyQ

— Kunal Yadav (@Kunal_KLR) August 26, 2023 >
 
ઉલ્લેખનીય છે કે  21 ઓગસ્ટે એશિયા કપ માટે ટીમની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે કેએલ રાહુલ જૂની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે પરંતુ તેને બીજી ઈજા થઈ છે અને તેનું કારણ શું છે. આ કારણે તેને એશિયા કપની શરૂઆતની 1-2 મેચમાંથી બહાર રહેવું પડી શકે છે.
 
જે પ્રકારના લેટેસ્ટ રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, જો તેને ગંભીરતાથી લેવામાં આવે તો કેએલ સંપૂર્ણપણે રમવા માટે ફિટ નથી. જો આમ થશે તો સંજુ સેમસનને મુખ્ય ટીમમાં સામેલ કરી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વધુ જુઓ..

નવીનતમ

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

આગળનો લેખ
Show comments