Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાલમિયા ઈચ્છે છે કે આઈપીએલ સામાજીક કલ્યાણના કાર્યો સાથે જોડાય

Webdunia
શનિવાર, 18 એપ્રિલ 2015 (12:07 IST)
બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ ઈંડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેંટ સાથે સામાજીક કલ્યાણના કાર્યક્રમો સાથે જોડાઈને માનવતાની સેવા માટે મંચ પુરો પાડવાનો આગ્રહ કર્યો. 
 
બીસીસીઆઈની આ ટૂર્નામેંટ 2013માં સ્પોટ ફિક્સિંગ પ્રકરણને કારણે ચર્ચામાં રહ્યુ હતુ પણ નવા નિમાયેલા બોર્ડ અધ્યક્ષે કહ્યુ કે આઈપીએલમાં ચોટીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્નો સમાવેશ છે અને આ સમાજમાં મહત્વપુર્ણ યોગદાન આપીને અંતર ઉભુ કરી શકે છે.  
 
ડાલમિયાએ નિવેદનમાં કહ્યુ,  આઈપીએલ દેશની સૌથી લોકપ્રિય રમત ટૂર્નામેંટોમાંથી એક છે અને એવુ અનુભવાય છે કે સામાજીક કલ્યાણ કાર્યક્રમો સાથે જોડાઈને માનવતાની સેવા માટે તેનાથી સારો મંચ અને બીજો કોઈ નથી હોઈ શકતો. 
 
તેમણે કહ્યુ. આઈપીએલની લોકપ્રિયતા અને તેમા વિશ્વ ક્રિકેટના ટોચના ખેલાડીઓના સામેલ થવાને કારણે લાગે છે કે જો સઆ સામાજીક કલ્યાણ કાર્યક્રમો સાથે  જોડાય ચ હે તો તેનો ખૂબ અધિક પ્રભાવ પડશે. મને આશ્સા છે કે આ સમાજમાં સાર્થક અને મહત્વપુર્ણ યોગદાન આપવામાં સફળ રહેશે.  

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments