Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs New Zealand - 204નો સ્કોર પણ ઓછો સાબિત થયો, ઓકલેંડમાં 6 વિકેટથી જીત્યુ ભારત

Webdunia
શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (15:56 IST)
ટીમ ઈંડિયાએ ઑકલેંડ ટી 20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવી દીધુ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેંડની ટીમે 20 વોઅરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા અને ભારતને જીત માટે 204 રનનુ લક્ષ્ય આપ્યુ. જવાબમાં ટીમ ઈંડિયાએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધુ. કેએલ રાહુલે 56 રન બનાવ્યા જ્યારે કે કોહલીએ 45 રનની રમત રમી. 
 
ભારતની શરૂઆત ખરાબ રહી. રોહિત શર્માના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો 16 રનના કુલ સ્કોર લાગ્યો. રોહિત શર્માને મિશેલ સેંટનરે રૉસ ટેલરના હાથે કેચ આઉટ કરાવી દીધો. રોહિતે 7 રન બનાવીને આઉટ થયા. રોહિતે આઉટ થયા પછી કે એલ રાહુલ અને વિરાટ કોહલીએ મળીને બીજા વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપ કરી. કેએલ રાહુલ 27 બોલ પર 56 રનની રમત રમીને આઉટ થયા. રાહુલે પોતાના દાવમાં 4 ચોક્કા અને 3 છક્કા માર્યા. રાહુલને આઉટ કરી ઈશ સીઢીએ ભારતને બીજો ઝટકો આપ્યો.  
 
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ધમાકેદાર બેટિંગ કરી ભારતીય બોલરોનો ધોઇ નાંખ્યા હતા અને માત્ર 25 બોલમાં તેણે 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી 
 
વધારે 59 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 51 રનની ઇનિંગ રમી, આ સિવાય રૉસ ટેલરે 54 રન બનાવ્યા હતાં. જેના કારણે ન્યૂઝીલેન્ડ 20 ઓવરનાં અંતે 203 રન બનાવી ચૂક્યુ છે અને ટીમ  
 
ઇન્ડિયાને જીતવા માટે 204 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો પણ તે પણ આજે નાનો હોય એવુ લાગ્યુ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments