Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારી પાસે થોડાક જ વર્ષ બચ્યા છે - વિરાટ કોહલીએ આવુ કેમ કહ્યુ ?

વિરાટ કોહલી
Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (10:18 IST)
મારી પાસે થોડાક જ વર્ષ બચ્યા છે - વિરાટ કોહલીએ આવુ કેમ કહ્યુ ?
 
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીના બર્સાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. ભારતે 323 રનના લક્ષ્યને ખૂબ જ શએલાઈથી માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધો. 107 બોલ પર 140 રન મારનારા કપ્તાન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ તરીકે પંસદગી પામ્યા. તેમણે મેચ પછી કેટલીક ચોકાંવનારી વાતો કરી. 
વિરાટે મેચ પછી કહ્યુ, આ રમતની મજા લેવા માટે મારા કેરિયરમાં થોડાક જ વર્ષ બચ્યા છે. દેશ માટે રમવુ ગર્વની વાત છે. તમે કોઈપણ મેચને હળવેથી લેવાની ભૂલ નથી કરી શકતા. તમારે આ રમત સાથે ઈમાનદાર થવુ પડે છે. અને ત્યારે તમને આ રમતના બદલામાં કશુ મળે છે. હુ બસ આ જ કરવા માંગુ છુ અને આ જ મારા બેસિક વિચાર છે. 
 
તેમણે આગળ કહ્યુ,તમે ભારત માટે રમી રહ્યા છો અને ઘણા લોકોને આવી તક મળતી નથી. આ મુશ્કેલ થાય છે જ્યારે વેસ્ટઈંડિઝ જેવી ટીમ આવી બેટિંગ કરે છે. હુ બેટિંગ પર ખુશ નથી થવા માંગતો. પણ હા અમે તેનાથી સારી બોલિંગ કરી શકતા હતા.. ખાસ કરીને અંતિમ ઓવરોમાં. આ મેચ દ્વારા આ જ અમે શીખ મેળવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments