rashifal-2026

IND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (12:44 IST)
આજે ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરીઝની અંતિમ વન-ડે રમાશે. બન્ને ટીમોએ સીરીજમાં 1-1 મેચ જીતી લીધી છે.  આજની વન-ડે મેચ બંન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ સમાન રહેશે. છેલ્લે વર્ષ 2016માં જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
 
તેથી આ છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે. મુંબઇમાં ન્યુઝિલેન્ડ સામે હાર અને સીરીઝમાં 0-1થી પછડાયા બાદ ભારતીય ટીમને પુણેમાં સણસણતો જવાબ આપતા સીરીઝ 1-1થી જાળવી રાખી હતી. ન્યુઝિલેન્ડના આ 5 ખેલાડી ભારતની જીતમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments