rashifal-2026

IND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (12:44 IST)
આજે ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરીઝની અંતિમ વન-ડે રમાશે. બન્ને ટીમોએ સીરીજમાં 1-1 મેચ જીતી લીધી છે.  આજની વન-ડે મેચ બંન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ સમાન રહેશે. છેલ્લે વર્ષ 2016માં જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
 
તેથી આ છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે. મુંબઇમાં ન્યુઝિલેન્ડ સામે હાર અને સીરીઝમાં 0-1થી પછડાયા બાદ ભારતીય ટીમને પુણેમાં સણસણતો જવાબ આપતા સીરીઝ 1-1થી જાળવી રાખી હતી. ન્યુઝિલેન્ડના આ 5 ખેલાડી ભારતની જીતમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

26મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

આગળનો લેખ
Show comments