Webdunia - Bharat's app for daily news and videos

Install App

Virat Kohli: બેંગલુરુમાં કોહલીની માલિકી ધરાવતી પબ્સ પર પુલીસની એક્શન, જાણો શુ છે કારણ

virat kohali
Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2024 (12:40 IST)
virat kohali
 તાજેતરમાં જ ટી20 વિશ્વકપનો ખિતાબ જીતીને પરત ફરેલા ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના માલિકાના હકવાળા પબ્સ પર પોલીસે કાર્યવાહી કરી છે. કોહલી સાથે જોડાયેલ પબ્સ પર બેંગલુરુના એમજી રોડ પર રિપોર્ટ નોંધાવી છે.  ઉલ્લેખનીય છે કે કોહલી વિશ્વ કપ જીત્યા પછી સ્વદેશ પરત ફર્યા હતા અને તેમણે ટીમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ તેઓ મુંબઈમાં વિજય પરેડમાં પણ સામેલ થયા હતા. 
 
બેંગલુરુ પોલીસના ડીસીપી સેંટ્રલે કહ્યુ, અમે અગાઉની રાત્રે ત્રણ-ચાર પબ્સ પર કાર્યવાહી કરી છે જેના પર મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી પબ ખુલુ રાખવાનો આરોપ છે.  અમને પબમાં ઝડપી અવાજમાં ગીત ગાવાની ફરિયાદ મળી હતી.  પબ્સને ફક્ત રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની અનુમતિ છે અને ત્યારબાદ કોઈ પણ પબ ખુલ્લુ રહી શકતુ નથી. 

<

Karnataka | FIR registered against Virat Kohli owned One8 Commune in Bengaluru's MG road.

We have booked around 3-4 pubs for running late till 1:30 am last night. We received complaints of loud music being played. Pubs were allowed to remain open only till 1 am and not beyond…

— ANI (@ANI) July 9, 2024 >
 
મીડિયા રિપોર્ટ મુજબ કોહલી પરિવાર સાથે લંડનમાં છે. કોહલીએ ટી20 વિશ્વકપ ફાઈનલ પછી ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. રિપોર્ટ મુજબ કોહલી શ્રીલંકા વિરુદ્ધ આ મહિનાના અંતમાં રમાનારી વનડે સીરિઝમાં પણ ભાગ નહી લે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments