Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના ધબડકાથી ચાહકો ભડક્યા- ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો

Webdunia
સોમવાર, 1 નવેમ્બર 2021 (11:24 IST)
આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતની હારથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાઇ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઇને રોહિત શર્મા અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, 
 
ટ્વિટર પર હાલ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, જેમાં #BanIPL, #MentorDhoni, #captaincy ઉપરાંત ટીમ ઈન્ડિયાને લગતા ઘણા મુદ્દા હાલ ટ્રેન્ડ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ 110 રન બનાવી શકી અને 8 વિકેટે પરાજય મળતાં ભારત માટે સેમી-ફાઈનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે. 
 
એક ચાહકે તો એવું કહ્યું કે ટીમ ઈન્ડિયાને ઘમંડ નડી ગયો છે. BCCI અને IPL તમે ભગવાન નથી, એ વાત જાણી લો. તમે IPL માટે નહીં, દેશ માટે રમી રહ્યા છો. તમારા મગજમાં એ લખી રાખો કે એ મહત્ત્વનું છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

એસ. જયશંકરે પાકિસ્તાનની પ્રશંસા કરી

આત્મહત્યા કરતા પહેલા 22 વર્ષના છોકરાએ સાડી પહેરીને ફાંસી લગાવી; લિપસ્ટિક અને કાજલ પણ લગાવી

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

આગળનો લેખ
Show comments