Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

Webdunia
મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (13:27 IST)
યુવરાજ સિંહ સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ફોનમાં સચિનનો નંબર ગૉડજીના નામથી સેવ છે. ક્રિકેટના ભગવાન સચિન અને યુવરાજ એક બીજાના ખૂબ નજીક છે. 
સચિન આ ટવીટમાં લખ્યું "ક્રિકેટન સુપરસ્ટાર અને રોકસ્ટારના વચ્ચે શાનદાર ભાગીદારીને જોઈને મજા આવી ગયું. તેમના આ ટ્વીટમાં સચિન ધોનીને રૉકસ્ટર અને યુવરાજને સુપરસ્ટાર કહે છે.  
યુવરાજના કટકના બારાબાતી સ્ટેડિયમમાં 127 બૉલમાં 150 રનની બેમિસાલ પારી રમી હતી જેમાં 21 ચોક અને 3 છક્કા શામેળ હતા. યુવરાજએ 6 વર્ષ પછી વનડે ક્રિકેટમાં શતક કર્યા. જે પછી એ ખૂબ ભાવુક થઈ ગયા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments