Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ એલાન

Webdunia
બુધવાર, 2 નવેમ્બર 2016 (18:00 IST)
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિ ઈગ્લેંડ વિરુદ્ધ આગામી 5 મેચોની ટેસ્ટ શ્રેણી માટે આજે ભારતીય ટીમનુ એલાન થઈ ગયુ છે.  
 
ગંભીર, ઈશાંતને ટીમમાં સ્થાન, રોહિત બહાર
 
ઈગ્લેંડ વિરુદ્ધ 5 ટેસ્ટની શ્રેણીના શરૂઆતની બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી જેમા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીર અને ઝડપી બોલર ઈંશાંત શર્માને સ્થાન મળ્યુ છે પણ રોહિત શમ્રા ફિટ ન હોવાને કારણે બહાર રહેશે. 
 
9 નવેમ્બરથી શરૂ થશે આ શ્રેણી
 
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિએ 9 નવેમ્બરથી શરૂ થઈ રહેલ 5 ટેસ્ટની શ્રેણીના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. 9થી 13 નવેમ્બર સુધી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ 17થી 21 નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. 
 
ટીમ આ પ્રકારની છે -  વિરાટ કોહલી, મુરલી વિજય 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments