Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ સંન્યાસ લીધા પછી પણ ટ્રોલ થયા અશોક ડિંડા, ફેંસ બોલ્યા હવે જરૂર ખોલશે ડિંડા એકેડમી

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (16:26 IST)
અશોક ડિંડા વર્ષ 2009માં ભારતીય ટીમમાં પસંદગી પામ્યા હતા, પણ તેઓ પોતાના ક્રિકેટ કેરિયર ભારતીય ટીમ માટે વધુ વર્ષ ન ચલાવી શક્યા.  તેમણે ભારતીય ટીમ માટે અંતિમ મેચ જાન્યુઆરી 2013માં રમી છે. પોતાના આ નાનકડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં અશોક ડિંડાએ કુલ 13 વનડે અને 9 ટી20 રમી છે. 
 
મંગળવારે 2 ફેબ્રુઆરીએ અશોક ડિંડાએ પોતાના સંન્યાસની સત્તાવાર જાહેરાત કરી દીધી. તેમણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસનુ એલાન કર્યુ છે. 
 
અશોક ડિંડાએ ભારતીય ટીમ માટે રમતા 13 વનડે મેચમાં 51ની ખૂબ ખરાબ સરેરાશ અને 6.18ની ખૂબ જ વધુ ઈકોનોમી રેટ સાથે 12 વિકેટ લીધી છે. 
 
આઈપીએલ માં પણ તેમની ઈકોનોમી ખૂબ વધુ રહી છે. આ જ કારણથી ટ્વિટર પર ફેંસ હંમેશા ડિંડા એકેડમીને લઈને ટ્રોલ કરતા રહે છ્ તેમન સંન્યાસ પછી પણ કેટલાક ફેંસ તેમને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હવે ડિંડા ચોક્કસ જ ડિંડા એકેડમી ખોલશે. 


<

Official Statement from Lord Dinda
"I have retired from all forms of cricket. My main focus is Academy now. I hope the Professors and young talents carry forward my legacy forever. Dinda Academy Zindabad "#dindaretires #endofanera pic.twitter.com/mKLDu08Ue0

— Dinda Academy (@academy_dinda) February 2, 2021 >
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments