Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ સંન્યાસ લીધા પછી પણ ટ્રોલ થયા અશોક ડિંડા, ફેંસ બોલ્યા હવે જરૂર ખોલશે ડિંડા એકેડમી

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (16:26 IST)
અશોક ડિંડા વર્ષ 2009માં ભારતીય ટીમમાં પસંદગી પામ્યા હતા, પણ તેઓ પોતાના ક્રિકેટ કેરિયર ભારતીય ટીમ માટે વધુ વર્ષ ન ચલાવી શક્યા.  તેમણે ભારતીય ટીમ માટે અંતિમ મેચ જાન્યુઆરી 2013માં રમી છે. પોતાના આ નાનકડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં અશોક ડિંડાએ કુલ 13 વનડે અને 9 ટી20 રમી છે. 
 
મંગળવારે 2 ફેબ્રુઆરીએ અશોક ડિંડાએ પોતાના સંન્યાસની સત્તાવાર જાહેરાત કરી દીધી. તેમણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસનુ એલાન કર્યુ છે. 
 
અશોક ડિંડાએ ભારતીય ટીમ માટે રમતા 13 વનડે મેચમાં 51ની ખૂબ ખરાબ સરેરાશ અને 6.18ની ખૂબ જ વધુ ઈકોનોમી રેટ સાથે 12 વિકેટ લીધી છે. 
 
આઈપીએલ માં પણ તેમની ઈકોનોમી ખૂબ વધુ રહી છે. આ જ કારણથી ટ્વિટર પર ફેંસ હંમેશા ડિંડા એકેડમીને લઈને ટ્રોલ કરતા રહે છ્ તેમન સંન્યાસ પછી પણ કેટલાક ફેંસ તેમને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હવે ડિંડા ચોક્કસ જ ડિંડા એકેડમી ખોલશે. 


<

Official Statement from Lord Dinda
"I have retired from all forms of cricket. My main focus is Academy now. I hope the Professors and young talents carry forward my legacy forever. Dinda Academy Zindabad "#dindaretires #endofanera pic.twitter.com/mKLDu08Ue0

— Dinda Academy (@academy_dinda) February 2, 2021 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments