Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતે બાંગ્લાદેશને હરાવીને 2-0થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (14:01 IST)
ભારતે મીરપુરમાં રમાયેલી ટેસ્ટમેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી દીધું છે અને આ સાથે જ બે ટેસ્ટમેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે.
 
એક સમયે લાગી રહ્યું હતું કે આ મૅચ ભારતના હાથમાંથી નીકળી રહી છે અને એ વખતે સાતમા ક્રમે રમવા આવેલા અશ્વીને અણનમ 42 રનની ઇનિંગ રમી.
 
આ પહેલાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ ઇનિંગમાં 227 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ।
 
એ બાદ ભારતીય ટીમે 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી.
 
એ બાદ રમવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી અને એણે ભારતને જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
 
ભારતીય ટીમને જોતાં એવું લાગતું હતું કે આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લેશે પણ પ્રારંભમાં જ ટીમનો ટૉપ ઑર્ડર નિષ્ફળ સાબિત થયો હતો.
 
અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 34 રનની ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે અણનમ 29 રન

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments