Biodata Maker

Lockdown- ભારતમાં લોકડાઉન 2 અઠવાડિયા વધી શકે છે

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (15:45 IST)
Lockdown નવી દિલ્હી ભારતમાં લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી વધી શકે છે. જોકે આ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે કે વડા પ્રધાને લોકડાઉન વધારવાનો સાચો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 30 એપ્રિલ સુધીમાં લોકડાઉનમાં વધારો કરવાની માંગ કરી હતી.
 
એએનઆઈએ પણ સૂત્રોના હવાલેથી અહેવાલ આપ્યો છે કે શનિવારે વડા પ્રધાન સાથેની બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

ઈંડા કે સોયાબીન, કોણ છે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત ?

બુંદી રાયતા ઉનાળા માટે શ્રેષ્ઠ છે, પાચન સુધારે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, 2 મિનિટમાં કેવી રીતે બનાવશો તે શીખો?

Devi Durga names for baby girl - મા દુર્ગા દ્વારા પ્રેરિત છોકરીઓના નામ

Kids Moral story- પાણીનો સ્વાદ

વધુ જુઓ..

નવીનતમ

લગ્ન પછી ગૌરવ કપૂરે શેર કર્યો રોમેન્ટિક પોઝ, પત્ની કૃતિકા કામરા પર પ્રેમ છલકાવતો જોવા મળ્યો

ગુજરાતી જોક્સ - તમે કેટલા સરસ છો?

ગુજરાતી જોક્સ - કેટલું કમાઉ છું

નિક જોનાસની ધર્મની બહેનનુ 30 વર્ષની વયે નિધન, પ્રિયંકા ચોપડાના સાસ્રિયામા શોક

'આ બળવો નથી, લવ જેહાદ છે', મોનાલિસાના લગ્ન પર દિગ્દર્શક સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે મેનેજરે સોદો કર્યો હતો.

આગળનો લેખ
Show comments