Dharma Sangrah

Free Precautionary dose - આજથી દેશભરમાં 75 દિવસ સુધી 18 વર્ષથી વધુ વયના લોકોનું નિ:શુલ્ક વેક્શિનેશન શરૂ થશે

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (08:56 IST)
કોવિડ સામે રક્ષણ આપવા માટે, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોરોનાવાયરસ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ઈન્ચાર્જ સીએમઓ ડો. સુરેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે કોવિડ સામે રક્ષણ આપવા માટે દેશના તમામ CHC, PHC અને અન્ય વેક્સીનેશન કેન્દ્રો પર શુક્રવારથી પ્રિકોશન ડોઝ  આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર પર પહોંચીને વેક્સીન લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

આગળનો લેખ
Show comments