Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus Updates: 24 કલાકમાં દેશમાં કોરોનાના 28701 નવા કેસો, 500 મૃત્યુ

Webdunia
સોમવાર, 13 જુલાઈ 2020 (11:00 IST)
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને 500 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8,78,254 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,૦1,609 એ સક્રિય કેસ છે, 5.53,471 લોકો હોસ્પિટલમાં સાજા થયા છે અથવા છૂટા થયા છે અને અત્યાર સુધીમાં 23,174 લોકો મૃત્યુ પામ્યા છે.
 
એક દિવસમાં 219103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
ઈન્ડિયન કાઉન્સિલ (ફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું કે 12 જુલાઇ સુધી 1,18,06,256 નમૂનાઓની પરીક્ષણ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 2,19,103 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments