Festival Posters

દેશમાં 5 મી વાર એક દિવસમાં 4 લાખથી વધુ કોરોના કેસો, તપાસ ઘટી કેસ વધી રહ્યા છે, આ આંકડા ડરાવી રહ્યા છે

Webdunia
રવિવાર, 9 મે 2021 (08:42 IST)
કોરોનાની બીજી લહેરએ ચિંતા વધારી નાખી છે. પાંચમી વખત દેશમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને આ સતત ચોથી વખત છે જ્યારે ભારતમાં કોરોના કેસ ચાર લાખથી ઉપર આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવીનતમ આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેકોર્ડ 4133 લોકોના મોત થયા છે અને આ સમયગાળા દરમિયાન 409,300 નવા કેસ નોંધાયા છે. આ રીતે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,42,398 લોકોનાં ચેપને કારણે મોત થયા  છે. જ્યારે અત્યાર સુધીમાં 2,22,95,911 લોકોને ચેપ લાગ્યો છે.
 
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં દરરોજ એક લાખથી વધુ સક્રિય દર્દીઓમાં વધારો થાય છે. વધતા જતા કેસો વચ્ચે સાજા થતા દર્દીઓના દરમાં થયેલા ઘટાડાને કારણે કટોકટી વધુ વકરી છે. દેશમાં કોરોનાથી સાજા થવાની દર ઘટીને 81.90 ટકા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, 3,86,207 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા. તે જ સમયે, 1 એપ્રિલના રોજ દર્દીઓની સાજા થવાની દર 93.89 ટકા હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

સવારે ખાલી પેટ કાળા ચણા પલાળીને ખાવાથી શુ થાય છે ? જાણો ફાયદા અને સેવન કરવાની સાચી રીત

Akbar and Birbal Story - બીરબલની ખીચડી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

ઘુરંઘર 2 મા ફરી છવાયુ 37 વર્ષ જુનુ ગીત, ઓરિજિનલ સિંગરે કહ્યુ આભાર, બોલી - સમ્માન મળ્યુ

'ધુરંધર 2' એ 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 'બાહુબલી 2' ના નિર્માતાએ આપ્યું કલેક્શન અપડેટ, ટીમને આપ્યા અભિનંદન

રણબીર કપૂરની "રામાયણ" વિશે એક મોટી અપડેટ, 4000 કરોડની ફિલ્મની પહેલી ઝલક હનુમાન જયંતિ પર રજૂ કરવામાં આવશે.

આગળનો લેખ
Show comments