Biodata Maker

કોરોનાઃ નવા 18,166 કેસ નોંધાયા

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:19 IST)
Corona Update: દેશમાં કોરોનાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 18,166 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછી છે. ગઈકાલે દેશમાં રોગચાળાને કારણે 214 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 23,624 લોકો રોગચાળાને હરાવ્યા બાદ સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,71,915 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,30,971 લાખ પર આવી ગયા છે, જે 208 દિવસમાં સૌથી ઓછો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

વધુ જુઓ..

નવીનતમ

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

આગળનો લેખ
Show comments