rashifal-2026

કોરોનાઃ નવા 18,166 કેસ નોંધાયા

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:19 IST)
Corona Update: દેશમાં કોરોનાની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 18,166 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછી છે. ગઈકાલે દેશમાં રોગચાળાને કારણે 214 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 23,624 લોકો રોગચાળાને હરાવ્યા બાદ સાજા થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,32,71,915 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં COVID-19 ના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 2,30,971 લાખ પર આવી ગયા છે, જે 208 દિવસમાં સૌથી ઓછો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

આગળનો લેખ
Show comments