Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના અપડેટ : 22 હજારથી વધુ દરદીઓ, 1400થી વધુ મૃત્યુ

Webdunia
શનિવાર, 13 જૂન 2020 (06:48 IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 495 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક વધીને 22562 થઈ ગયો છે. તો આ દરમિયાન વધુ 31 દરદીઓનાં મૃત્યુ નોંધાતાં રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓનો કુલ મૃતાંક 1416 થઈ ગયો છે.
 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ૩૨૭, સુરત ૭૭, વડોદરા ૩૭, મહેસાણા ૭, ગાંધીનગર ૫, રાજકોટ ૫, ભરૂચ ૫, કચ્છ ૪, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, નવસારી ૪, પંચમહાલ ૩, ભાવનગર ૨, સાબરકાંઠા ૨, પાટણ ૨, જામનગર ૨, અમરેલી ૨, બનાસકાંઠા ૧, અરવલ્લી ૧, નર્મદા ૧ કેસ નોંધાયો હતો.
 
હાલ કોરોનાનાં કુલ 5645 એક્ટિવ કેસો છે. જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5577 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 22, સુરતમાં 3, ગાંધીનગરમાં 2, અરવલ્લી-પાટણ-ભરૂચ-અન્ય રાજ્યમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments