Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Virus- સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓ માટે કર્યુ મોટું ફેરફાર આજથી થશે લાગૂ

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (11:57 IST)
કોરોનાના સતત વધતા સંક્રમણના વચ્ચે કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(સીબીએસઈ)એ બોર્ડ પરીક્ષાઓમાં મોટું ફેરફાર કર્યુ છે. તેના માટે બધી પરીક્ષા કેંદ્ર પર આ ફેરફાર મંગળવારથી લાગૂ થઈ જશે. 
 
સીબીએસઈ દહેરાદૂન રિજનલ ઓફિસર રણબીર સિંહ દ્વારા આખા પ્રદેશના તમામ પરીક્ષા કેન્દ્રોને પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડની સૂચના મુજબ હવે તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું એક મીટર હોવું જોઈએ. હમણાં સુધી, એક પરીક્ષામંડળમાં 24 વિદ્યાર્થીઓ બેસતા હતા, જે ઘટાડીને 12 કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને વધારાના ઓરડામાં બેસવાની વ્યવસ્થા કરવી પડશે.
 
ઓરડાઓ ઓછા હોય તો વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી, ઓડિટોરિયમ, લેબ વગેરેમાં વ્યવસ્થા કરવી પડશે. બોર્ડે તુરંત આ હુકમનો અમલ કર્યો છે એટલે કે મંગળવારે યોજાનારી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર એક મીટરનું રહેશે. આ સૂચનાનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments