Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India:- ગયા 24 કલાકમાં આવેલ કોરોનાના 44,658 નવા કેસ એકલા કેરળમાં 30 હજારથી વધારે કેસ

Webdunia
શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (11:19 IST)
ભારતમાં કોરોના વાયરસ ( Corona case in India) ના 44,658 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગયા 24 કલાકના દરમિયાન 496 દર્દીઓની મોત થઈ ગઈ. નવા કેસ આવ્યા પછી દેશમાં કોરોનાના કુળ દર્દીઇઓની સંખ્યા હવે 3,26,03,188 થઈ ગઈ છે. જ્યારે 496 દર્દીઓની મોત પછી સંક્રમણથી મરનારાઓની આંકડા 4,36,861 પર પહોંચી ગયો છે. 
 
કેંદ્રીય સ્વાથય મંત્રાલયએ જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દી હવે 3.44 લાખ થઈ ગયા છે. જે કુલૅ કેસનો 1.06 ટકા છે. સ્વાસ્થય મંત્રાલય મુજબ ગયા 25 કલાકોમાં દેશભરમાં કોવિડથી 32,988 લોકો સાજા પણ થયા છે. જે બાદ દેશમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,18,21,428 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 3,44,899 છે.
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments