rashifal-2026

Covid 19 in india- ભારતમાં કોરોના કેસોમાં સોમવારે થોડો ઘટાડો જોવા મળ્યો

Webdunia
સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (11:02 IST)
Covid 19 in india- ભારતમાં કોરોના કેસોમાં સોમવારે થોડો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી 90 હજારથી વધુ કેસ નોંધાયા હતા. તે જ સમયે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 86,961 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 54.87 લાખ થઈ ગઈ છે.
 
મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,130 લોકોના મોત કોરોના વાયરસને કારણે થયા છે. આ રીતે દેશમાં કોરોના મૃત્યુની સંખ્યા વધીને 87,882 થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં 54,87,581 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાના સક્રિય કેસની સંખ્યા 10,03,299 છે. બીજી બાજુ, 43,96,399 દર્દીઓએ વાયરસને હરાવી દીધો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

આગળનો લેખ
Show comments