Dharma Sangrah

ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ મંત્રીનો કોરોના ટેસ્ટ 5 દિવસ બાદ થશે

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (14:14 IST)
કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી 7 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશન થઇ ગયા છે અને એક દિવસ પહેલા તેમનો પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નોર્મલ હતો પરંતુ 5 દિવસ પછી જે ટેસ્ટ થાય એમાં કોરોના પોઝિટિવ છે કે નહીં તે ખબર પડે. એટલું જ નહીં 7થી 14 દિવસમાં પણ જો લક્ષણો જોવા મળે તો ફરી ટેસ્ટ થશે. 14 દિવસ સુધી નોર્મલ રહે પછી જ નક્કી થઈ શકે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એકદમ સ્વસ્થ છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ સેલ્ફ આઈસોલેશનમાં જ રહેવું પડશે. ખાસ કરીને પરિવાર અને અન્ય લોકોથી દુર રહેવું પડશે. એટલે એમ કહી શકાય કે મુખ્યમંત્રી, સહિત ત્રણ મંત્રીઓના કોરોનાનો ટેસ્ટ 5થી 7 દિવસમાં થાય પછી જ ખબર પડે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાના કોરોના પોઝિટિવના ચેપમાંથી મુક્ત છે કે નહીં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

આગળનો લેખ
Show comments