Dharma Sangrah

ગુજરાત સહિત ભારતમાં કોરોનાના કેસ વધ્યા

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2023 (16:42 IST)
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાત સરકારની અખબારી યાદી (29 માર્ચ) અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે.
 
તેમજ છેલ્લા 24 કલાકમાં 704 લોકોને રસી આપવામાં આવી છે.
 
રાજ્યમાં હાલમાં કુલ 2136 કેસ સક્રિય છે અને આઠ દર્દીઓ વૅન્ટિલેટર પર છે.
 
અમદાવાદ કૉર્પોરેશનમાં સૌથી વધુ 141 કેસ નોંધાયા છે, બાદમાં સુરત, રાજકોટ, મોરબી, વડોદરા વગેરેનો સમાવેશ થાય છે.
 
તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં (29 માર્ચ) કોવિડના નવા 300 કેસ નોંધાયા છે અને બે લોકોનાં મોત થયાં છે.
 
અગાઉ મંગળવારે 214 કેસ નોંધાયા હતા. તો મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં 483 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોનાં મોત થયાં છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments