Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના થતા ચાલુ ડોક્ટરને પુછીને દવા પીધી, પરિવારના 8 લોકોના મોત, 5ની હાલત ગંભીર

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (16:28 IST)
છત્તીસગઢના બિલાસપુરમાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે તો 5 ની હાલત ગંભીર છે. એવુ કહેવાય રહ્યુ છે કે કોરોનાના લક્ષણ દેખતા પરિવારે કોઈ ચાલુ ડોક્ટરની સલાહ પર હોમિયોપેથિક દવા પી હતી. પોલીસ મામલાની તપાસમાં લાગી છે અને બીજા શક્યત: એંગલથી પણ તપાસ કરી રહી છે. 
 
ઘટના બિલાસપુરના સિરગિટ્ટી પોલીસ મથક ક્ષેત્રની છે. અહી કોરમી ગામના પરિવારના બધા લોકોએ એલ્કોહોલ યુક્ત હોમિયોપૈથિક દવા પી લીધી. તેમણે હોમિયોપૈથિક દવા ડ્રોસેરા 30 પી હતી, પણ થોડીવાર પછી જ સૌની તબિયત બગડવા માંડી અને એક પછી એક 8 લોકોના મોત થઈ ગયા. 
 
મૃતકોમાંથી 4 લોકોના અંતિમ સંસ્કાર રાત્રે જ કરવામાં આવ્યા હતા. તેથી મામલો શંકાસ્પદ પણ થઈ ગયો છે. 5 લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.  બિલાસપુર સીએમઓએ જણાવ્યુ કે હોમિયોપૈથિક દવા પીવાથી પરિવારના 8 લોકોના મોત થયા તો 5 હોસ્પિટલમાં દાખલ છે તેમને આગળ કહ્યુ કે આ લોકોએ હોમિયોપેથિક દવા ડ્રોસેરા 30  (Drosera 30) પી લીધી હતી, જેમા 91 ટકા આલ્કોહોલ હોય છે. ડોક્ટર ફરાર છે. 

સંબંધિત સમાચાર

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments