Webdunia - Bharat's app for daily news and videos

Install App

તોફાનને શાંત કર્યું

Webdunia
W.D

ઈસુ નાવ પર સવાર થઈ ગયાં અને તેમના શિષ્યો પણ તેમની સાથે ચાલે નીકળ્યાં. તે સમયે સમુદ્રની અંદર અચનાક એટલું બધું જોરદાર તોફાન આવ્યું કે નાવ લહેરોને લીધે ઢંકાઈ રહી હતી. પરંતુ ઈસુ આરામથી સુઈ રહ્યાં હતાં. તેમના શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડ્યાં અને કહ્યું કે પ્રભુ! અમને બચાવો અમે ડુબી રહ્યાં છીએ.

ઈસુએ તેમને કહ્યું કે અવિશ્વાસીઓ! ગભરાઓ છો કેમ? પછી તેઓ ઉભા થઈને વાયુ અને સમુદ્રને લડ્યાં અને ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ અને બધા જ ચોકી ગયા અને પુછવા લાગ્યા કે આ કોણ છે જેની વાત સમુદ્ર અને પવન પણ માને છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments