Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખ્રિસ્તી ધર્મમાં ત્રણ સંપ્રદાય

Webdunia
બુધવાર, 11 જુલાઈ 2007 (14:49 IST)
ખ્રિસ્તી ધર્મમા ં મુખ્ ય ત્રણ સંપ્રદાય આવેલ ા છે.

W.D
( ૧) રોમન કેથોલીક
ખ્રિસ્‍તી ધર્મના રોમન કેથોલીક સંપ્રદાયના લોકો રોમના પોપને સર્વોચ્ચ ધર્મગુરૂ માને છે.

( ૨) પ્રોટેસ્ટંટ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના લોકો કોઈ પોપમાં આસ્થા રાખતાં નથી, તેના બદલે તેઓ તેમના ધર્મગ્રંથ બાઈબલમાં શ્રદ્ધા રાખે છે.

( ૩) ઓર્થોડોક્સ સંપ્રદાય
ખ્રિસ્‍તી ધર્મના ઓર્થોડોક્સ સંપ્રદાયના લોકો રોમના પોપમાં આસ્થા નથી રાખતાં પરંતુ તેઓ પોતપોતાના રાષ્ટ્રીય ધર્મસંઘ પૈટ્રીઆર્કને માને છે.
આ સંપ્રદાય તેના અંગ્રેજી નામના અર્થ અનુસાર રૂઢીચુસ્ત સંપ્રદાય છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments