Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદારતા અને દયા

Webdunia
W.D

ઉદારતા અને દયા સર્વશ્રેષ્ઠ સદગુણ છે

જો હુ માણસ અને દેવદૂતની જેમ મીઠી વાણી બોલુ છુ અને ઉદારતાથી શુન્ય છુ તો હુ પીત્તળની ચમક અને કરતાલની ખણખણાટ બરાબર છુ. ઉદારતા નથી તો હુ કંઈ પણ નથી.

સહનશીલતા અને દયાનું નામ છે ઉદારતા. ઉદારતા ઈર્ષ્યા, દેખાડો, અહંતા, દુર્વવ્યવહાર, સ્વાર્થ, જલન અને દુરાચરણથી પણ ઉપરની વસ્તુ છે. તે સત્યથી પ્રસન્ન રહે છે. બધાનો વિશ્વાસ કરે છે. બધા પાસેથી આશા રાખે છે અને બધાનો સાથ નિભાવે છે.

નિર્મળ જીવન

મોટી મોટી વાતો કરવાથી કોઈ માણસ પવિત્ર અને સદાચારી નથી બની જતો. નિર્મળ જીવન જ મનુષ્યને સારો બનાવી શકે છે.

આત્માની તરસ મોટી મોટી વાતોની નથી છુપાતી. સદાચારી જીવનથી જ મનને શાંતિ મળે છે. પવિત્ર અને શુદ્ધ અંત:કરણ ઈશ્વરની અંદર આપણા વિશ્વાસને દ્રઢ બનાવે છે.

જો તમે કોઈને પાપ કરતાં જોઈને પોતાને મહાન સમજો છો અને તેનું હાસ્ય ઉડાવો છો તો તમે મહામુર્ખ છો કેમકે તમે નથી જાણતા કે ક્યાર સુધી તમે સત્કર્મોને તમારી સાથે લગાડી રાખશો.

જ્યારે આપણે પોતાની જાતને જ ઈચ્છાને અનુકુલ નથી બનાવી શકતાં તો બીજાઓની પોતાની અનુસાર બની જવાની આશા કેવી રીત રાખી શકીએ? આપણે બીજાને પૂર્ણ બનાવવાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ પોતાના દોષને દૂર નથી કરતાં.

જો તમારૂ હૃદય પવિત્ર હશે તો તમે સંસારની બધી જ વસ્તુઓમાં ભલાઈના જ દર્શન કરશો.

હંમેશા સત્કર્મમાં લાગી રહેવું અને પોતાને તુચ્છ સમજવું તે જ નમ્ર આત્માનું લક્ષણ છે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments