Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપરાધીને ક્ષમા કરો

Webdunia
W.D
અપરાધીને ક્ષમા કરો-

પતરસે પુછ્યું - હે પ્રભુ, જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ? શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ?

પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ? સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે.

પ્રભુ તને ક્ષમા કરશે-

જો તમારા મનમાં કોઈ પણ માટે કોઈ વિરોધ હોય તો તેને ક્ષમા કરી દો, એટલા માટે કે સ્વર્ગમાં રહેનાર તમારા પિતા પણ તમારા અપરાધને ક્ષમા કરી દે છે.

જો ક્ષમા ઈચ્છતાં હોય તો ક્ષમા કરો-

અરે નાલાયક ગુલામ! મે તારો ઉધાર, તને ક્ષમા કરી દિધો, કેમકે તે તેને માટે મારી પાસે પ્રાર્થના કરી હતી, પરંતુ તુ બીજા ગુલામોને તેવી જ રીતે કેમ ક્ષમા નથી કરી દેતો? મારી પાસેથી જો ક્ષમા ઈચ્છતો હોય તો તેને ક્ષમા કર.
વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Show comments