Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાઈબલમાં કહ્યું છે કે-

જે આખા જગતને ખવડાવે છે-

Webdunia
W.D
જે આખા જગતને ખવડાવે છે-
આ વાતની ચિંતા કેમ કરો છો કે અમે શું ખાઈશું, શું પીશુ અને શું પહેરીશુ? શું જીવન ભોજન અને કપડાઓથી વધીને નથી?

આકાશની ચકલીને જુઓ. તે કંઈ વાવતી નથી, કાપતી નથી કે પછી કંઈ ખાતામાં પણ રાખતી નથી. તે છતાં પણ સ્વર્ગમાં રહેનાર તમારા પિતા તેમને ખવડાવે છે ને. શું તમારૂ મુલ્ય તેનાથી કંઈ થોડુક પણ વધું નથી?

ખાવાનું માંગ્યા પર શું પિતા પત્થર મારે છે?
તમારામાંથી કોણ એવું છે જે પોતાનો પુત્ર રોટલી માંગે તો તેને પત્થર મારે છે? જ્યારે તમે ખરાબ હોવા છતાં પણ તમારા બાળકોને સારી વસ્તુઓ આપો છો, તો સ્વર્ગમાં રહેનાર તમારા પિતા તમને સારી વસ્તુઓ કેમ નહી આપે.

તલવારવાળા તલવારથી મરશે-
પ્રભુ ઈસુને જ્યારે પકડી લેવામાં આવ્યાં ત્યારે તેમના એક સાથી પીટરે હાથ લંબાવીને તલવાર ખેંચી લીધી.

તેણે મોટા પાદરીના નોકર પર તલવાર ચલાવીને તેનો કાન કાપી નાંખ્યો.

ઈસુએ તેને કહ્યું કે- 'તુ તારી તલવાર મ્યાનમાં રાખી દે, કેમકે જેઓ તલવાર ચલાવે છે તેઓ તલવારથી જ મરે છે.'

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments