Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાઈબલ

Webdunia
W.D

બાઈબલ ઈશ્વરનું વચન છે જે બધા જ મનુષ્યો દ્વારા લખવામાં આવી છે.

સંત પૌલુસે પોતાના સહકર્મીઓ તિમોથીને એવું લખ્યું હતું કે ધર્મગ્રંથનો પ્રત્યેક અંશ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલો છે એટલા માટે જ શિક્ષા, સજા, સુધાર તથા ધાર્મિક અનુશાસન માટે લાભદાયક છે કે ઈશ્વરનો ભક્ત સિધ્ધ બને અને દરેક શુભ કાર્ય માટે તૈયાર મળે.

અને ત્યારે તેણે રોમિયોને લખ્યું કે આ રીતની પહેલાં જે વાતો લખી છે તે આપણી શિક્ષા માટે જ લખવામાં આવી છે જેથી કરીને આપણે સહનશીલ બની શકીયે તેમજ ધર્મગ્રંથનું આશ્વાસન મેળવીને આશા રાખી શકીએ.

ઈસુ ખ્રીસ્તની શિક્ષાઓના માર્ગદર્શનમાં ફક્ત બાઈબલ જ પુરતુ નથી. કેમકે આ ખ્રિસ્તી ધર્મનો માર્ગ નથી. કેમકે બાઈબલની અંદર સંપુર્ણ વાતો નથી.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments