Webdunia - Bharat's app for daily news and videos

Install App

...અને અંજીરનું ઝાડ સુકાઈ ગયું

Webdunia
N.D
એક વખત સવારે પાછા ફરતી વખતે ઈસુને ભુખ લાગી હતી. તે રસ્તાને કિનારે અંજીરનું ઝાડ જોઈને તેની પાસે ગયાં. તેમને તેની અંદર પાંદડાઓ સિવાય બીજુ કંઈ પણ ન દેખાયું અને કહ્યું કે તારી અંદર ફરીથી ક્યારેય પણ ફળ નહિ લાગે. અને તે જ ક્ષણે અંજીરનું ઝાડ સુકાઈ ગયું.

આ જોઈને તેમના શિષ્યો આશ્ચર્યમાં પડી ગયાં અને તેઓએ પુછ્યું કે અંજીરનું આ ઝાડ આટલું જલ્દી સુકાઈ કેવી રીતે ગયું. ઈસુએ તેમને જવાબ આપ્યો કે હુ તમને લોકોને એવું કહુ છું કે જો તમારી અંદર વિશ્વાસ હોય અને તમે શંકા ન કરો તો તમે માત્ર એવું જ નહિ કરી શકો કે જે મે અંજીરના ઝાડ સાથે કર્યું છે પરંતુ તમે એવું પણ કરી શકશો કે તમે પર્વતને કહો કે જા તુ જઈને સમુદ્રની અંદર પડી જા અને પર્વત સમુદ્રની અંદર પડી જશે. તમે જે કંઈ પણ વિશ્વાસની સાથે પ્રાર્થના દરમિયાન માંગશો તે તમને મળી જશે.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments