Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને ચમચીથી દવા ન પીવડાવશો નહી તો નુકશાન થશે

Webdunia
બુધવાર, 18 મે 2016 (17:41 IST)
બાળકોના ખ્યાલ રાખવું દરેક માતા-પિતાના ફર્જ હોય છે. પણ અમે તમને એવા જ કેટલીક વાતો જણાવશે જે બાળકને નુકશાન પહોંચાડી શકે છે. અત્યારે જ એક શોધમાં ખબર પડે છે કે બાળકને ચમચીથી દવા પીવડાવું હાનિકારક હોઈ શકે છે. 
ચિકિત્સકો મુજબ બાળકને દવા પીવડાવતા સમયે ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂરત છે. જો બાળકને દવાઈની માત્રા નિર્ધારિત થી વધારે આપીએ તો એમના આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. 
 
શોધ મુજબ બાળકોને દવા પીવડાવવા માટે દવાની શીશીના ઢાકણ પર માપરેખાના ઉપયોગ કરવા જોઈએ. દવાને પહેલાથી નિર્ધારિત માપના  મુજબ ઢાકણમાં કાઢી લેવ જોઈએ. અને પછી એને ચમચીમાં નાખી બાળકોને પીવડાવા જોઈએ. ઘરમાં ઉપયોગ કરતા ચમચીના ઉપયોગ નહી કરવા જોઈએ. કારણકે એમાં નક્કી 
 
માત્રાથી બે કે ત્રણ ગણી વધારે દ્ર્વ્ય સમાવે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments