Biodata Maker

બાળકને જો ભૂખ નહી લાગતી- તો જાણો બાળકની ભૂખ વધારવા માટે આ ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 22 માર્ચ 2021 (00:12 IST)
ભોજનને લઈને બાળક હમેશા નાટક 
જ કરે છે. તેને દરેક સમયે ભોજન ન કરવાના કઈક ન કઈક બહાના કાઢે છે. બદલતા લાઈફસ્ટાઈલના કારણે પણ ભૂખ ન લાગવું આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી બાળકનો વિકાસ રોકાઈ શકે છે. 
 
તેનાથી બાળક શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પણ રાહ્ત મેળવી શકો છો. (Video)પસંદ આવે તો
 
1. સફરજન 
બાળકને જો ભૂખ નહી લાગતી તો તેને સફરજન ખાવા માટે આપો. તેનાથી બાળકનો લોહી સાફ થવું શરૂ થઈ જશે અને ભૂખ પણ લાગવા લાગશે. સફરજનની સાથે સંચણ જરોર આપો. બાળક સફરજન ન ખાય તો 
 
તેનું જ્યૂસ પણ ફાયદાકારી છે. 
 
2. ફુદીના 
ફુદીના ઠંડી હોય છે. થોડું ફુદીનોના રસમાં મધ મિક્સ કરી સવારે સાંજે આ મિશ્રનને 1-1 ચમચી હૂંફાણા પાણી સાથે બાળકને આપો. તેનાથી પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગવી શરૂ થઈ જશે. 
 
3. લીલા શાકભાજી 
લીલી પાંદળાવાળી શાકભાજીનો સૂપ બાળકને આપો. તેનાથી કબ્જિયાતની પરેશાનીથી રાહત મળે છે અને પેટમાં ગૈસ પણ નહી બને. તેનાથી તમારી ભૂખ વધી જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તેલંગાણામાં શરમજનક કૃત્ય: 15 વાંદરાઓને ઝેર આપીને માર્યા, 80ની હાલત ગંભીર

માઘ મેળો 2026: વસંત પંચમી પર 10 મિલિયનથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું

સળગતો લોખંડ કામદારો પર પડ્યું, જેના કારણે 6 લોકો જીવતા બળી ગયા

Gold-Silver Price Crash: ચાંદી 9000 રૂપિયા સસ્તી થઈ... સોનામાં પણ ભારે ઘટાડો, હવે જાણો નવા દરો

મધ્યપ્રદેશની જાણીતી ભોજશાળામાં આજે પૂજા અને નમાજ એક સાથે, જિલ્લામાં ચુસ્ત સુરક્ષા, 8 હજાર સૈનિકો ગોઠવાયા

વધુ જુઓ..

ધર્મ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

આગળનો લેખ
Show comments