Festival Posters

ચાઈલ્ડ કેર- થાળીમાં એંઠુ છોડે છે બાળક તો અજમાવો આ ટિપ્સ

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (09:38 IST)
Tips To Help A Child Develop Good Eating Habits- જો તમારુ બાળક જંક ફૂડ લવર છે અને થાળીમાં ભોજન જોતા જ નાક- મો આડુઅવણુ કરે કે તેને ફેંકવાના બહાના શોધે છે તો ટેન્શન છોડી દો અને આ ઉપાય અપનાવો. ખરેખર, આજના બાળકોમાં ખોરાકનો વેસ્ટ કરવાની ટેવ ઘણી વધી ગઈ છે. જમતી વખતે તેઓ 
ગમે ત્યારે કહે છે કે હવે તેમને ખાવાનું મન નથી થતું અને બાકીનો ખોરાક થાળીમાં ફેંકવુ પડે છે જો તમારી સાથે પણ આવું જ થાય તો ફૂડ વેસ્ટ થવાથી બચાવવાની સાથે તમારા બાળકોમાં ગુડ ફૂડ હેબિટસ ડેવલપ કરવા માટે અજમાવો આ ઉપાય. 
 
બાળકોને ભોજન વેસ્ટ કરવાથી રોકવા માટે ટિપ્સ 
થાળીમાં લેવુ ઓછુ ભોજન 
બાળકોને શીખડાવવુ કે પ્રથમાવારામાં જ તમારા ભોજનની પ્લેટને ભોજનથી ન ભરી લેવું. પ્લેટમાં ભોજન નાખતા સમયે સૌથી પહેલા ઓછી માત્રામાં ભોજન લેવું. ભૂખ લાગતા પર ભોજન ફરીથી લઈ શકો છો. બાળકોને જણાવો કે જો તેણે જોઈએ તો તેમના માટે વધુ ભોજન છે. પણ જરૂરથી વધારે પ્લેટમાં લેવાથી તે ન માત્ર ઝૂઠો થઈ જાય છે પણ વેસ્ટ પણ હોય છે. 
 
વધેલા ભોજનનો શું કરવું 
બાળક હમેશા તે ફળ ને શાકભાજી ખાવુ પસંદ કરે છે તેને રોચક રીતે પીરસાય છે. તેથી બાળકોને આ બન્ને વસ્તુ પીરસતા સમયે તેમની પ્લેટ કલરફુલ રાખો. તેના માટે તેમના લંચ બોક્સને પણ ક્રિએટિવ રીતે પેક કરવું. 
 
બાળકોને કહો કે ખોરાકનો બગાડ શું છે-
 
બાળકોને ખોરાકના બગાડનો અર્થ સમજાવવા માટે, તેમને કોઈ દિવસ એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં ગરીબ બાળકો રહે છે અને ગરીબીને કારણે તેમને બે ટાઈમનું ભોજન પણ આપો.
 
તે સારી રીતે મેળવી શકતા નથી. બાળકોને સમજાવો કે તેઓ કેટલા નસીબદાર છે કે તેમને દરરોજ પૂરતું ભોજન મળે છે. કોને થાળીમાં મૂકીને બગાડવો નહીં
 
જરૂરી.
 
ભોજનને વાવતામા લાગે છે સખ્ય મેહનત 
બાળકોને શિક્ષિત કરતા સમજાવો કે ભોજન માટે અનાજ વાવતા સખ્ત મેહનત લાગે છે બાળકની સાથે મળીને ભોજન રાંધવુ. તેનાથી બાળક ફૂડનો આદર કરવુ શીખશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાગપુરમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું, IND vs NZ વચ્ચે પહેલીવાર થયું આવું

ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, એક જ ઝટકામા તૂટ્યો BCB નો ઘમંડ

ICC ODI Rankings: વિરાટ કોહલીનો નબર 1 નો તાજ મેળવીને ડેરિલ મિશેલે રચ્યો ઈતિહાસ, બન્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

દીપેન્દ્ર ગોયલ એ Zomato નાં CEO પદ પરથી આપ્યું રાજીનામું, 1 ફેબ્રુઆરીથી આ વ્યક્તિ સાચવશે કપનીની જવાબદારી

ઝોમેટોના CEO પદેથી દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું; આ વ્યક્તિ 1 ફેબ્રુઆરીથી કંપનીનો હવાલો સંભાળશે

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

આગળનો લેખ
Show comments