Festival Posters

બાળકને શીખડાવો દાંતને બ્રશ કરવાની સાચી રીત

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (10:29 IST)
બાળપણથી જ અમે દાંતને સારી રીતે સાફ રાખવુ સવારે સાંજે બ્રશ કરવું, ખાધા પછી કોગળા કરવા, આ બધુ શીખડાવીએ છેૢ પણ પછી ઘણી વાર અમારા દાંતમાં જે સમસ્યા આવે છે તે યોગ્ય રીતે બ્રશ નહી કરવાના કારણે આવે છે કારણ કદાચ અમે કોઈએ જણાવ્યુ છે કે દાંતને સાફ રાખવા માટે બ્રશ કરવાની યોગ્ય રીતે શું છે, કઈ રીતે બ્રશ કરવુ કે બ્રશ કરવાથી અમારો ઉદ્દેશય પૂર્ણ હોય. આવો જાણીએ દાંતને સાફ કરવાની સાચી રીત 

1. 1. દાંતને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તમે ખાધા પછી બ્રશ કરવું. પણ ખાધાના તરત બાદ બ્રશ ન કરવું. પણ ઓછામાં ઓછા એક કલાક પછી જ દાંત સાફ કરવું જેથી ખાધા 
 
પછી બનતા એનેમલ તમારા દાંત પર કામ કરી શકે. 
 
2. માત્ર સવારના સમયે જ નહી પણ રાત્રે પણ ખાધાના એક કલાક પછી કે પછી સૂતા સમયે બ્રશ કરવું. જેથી બેક્ટીરિયા મોઢામાં કે દાંતમાં ન રહી જાય. નહી તો રાતભરમાં 
 
બેકટીરિયા દાંતને ખૂન નુકશાન પહોંચાડી શકે છે. 
 
3. બ્રશ કરતા સમયે જો તમે જલ્દીમાં થઈને માત્ર એક કે બે રાઉંડ બ્રશ કરીને કોગળા કરી લો છો તો આ ખોટી રીત છે. ઓછામાં ઓછા 2 મિનિટ સુધી બ્રશ કરવું અને દાંતની જડ એટલે મસૂડાની તરફથી નીચેની બાજુ સુધી ચલાવવુ જેનથી પ્લાક સાફ થઈ શકે. 
 
4. બ્રશ કરતા સમયે દાંત પર પ્રેશર ન નાખવું દાંતને સાફ કરવુ તેનાથી તેમની મૂળ નબળા થઈ શકે છે અને દાંતમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. હળવા હાથથી બ્રશ કરવુ અને નરમ બ્રિસલ્સ વાળા બ્રશનો ઉપયોગ કરવું. 
 
5. અઠવાડિયામાં એક વાર લીંબુથી દાંતની સફાઈ કરવી. જેનાથી તેની પીળાશ ઓછી થઈ જશે અને તમારા દાંત સફેદ અને ચમકદાર બનશે. તે સિવાય વિટામિન સી, દહીં, સલાદ વગેરેનો પ્રયોગ કરતા રહો આ દાંત માટે ફાયદાકારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments