Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય

બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય
Webdunia
સોમવાર, 27 માર્ચ 2017 (16:21 IST)
પેરેંટિંગ- બદલતા લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે આંખૂની નજર નબળી થવી એક સમસ્યા છે. આજે નાની ઉમ્રના બાળકોને પણ ચશ્મા લાગી જાય છે. કારણકે બાળક તેમનો કંપ્યૂટર વિદિયો ગેમ મોબાઈલ ફોનમાં કાઢી નાખે છે. આ કારણે બાળકની નજર ઉમ્રથી પહેલા નબળી થઈ જાય છે. 
1. ગાજરનો જ્યૂસ - નબળી આંખ માટે ગાજરનો જ્યૂસ બેસ્ટ છે કારણકે તેમાં વિટામિન એ હોય છે, જે આંખો માટે ફાયદાકારી સિદ્ધ હોય છે. તેથી દરરોજ તમારા બળકને એક ગિલાસ ગાજરનો જ્યૂસ પીવડાવો. 
 
2. માખણ- એક કપ ગર્મ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને 1 ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતા પહેલા પીવડાવો. તેનાથી આંખનીએ રોશની તેજ થશે. 
 
3. ઈલાયચી- દૂધને ઉકાળીને તેમાં 2 નાની ઈલાયચી વાટીને નાખી દો. રાત્રે બાળકને પીવા માટે આપો. તેનાથી આંખ સ્વસ્થ અને નજર તેજ રહેશે. 
 
4. હથેળી- બાળકને હાથની હથેળી આપસમાં રગડવા માટે કહેવું.  જ્યારે સુધી એ ગરમ ન થઈ જાય. પછી તે હથેળીઓથી આંખને ઢકવા માતે કહેવું. તેનનાથી આંખની માંસપેશીઓને આરામ મળશે અને નજર તેજ થશે. 
 
5. આહાર- બાળકના આહારમાં વિટામિન એ થી ભરપૂર વસ્તુઓ શામેળ કરો. જેમ કે પપૈયું, સંતરા, પાલક, ધાણા, બટાટા અને માંસાહારી ભોજન વગેરે. તેનાથી તેમના સ્વાસ્થય અને આંખ બન્નેને ફાયદા મળશે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments