Dharma Sangrah

અભ્યાસ અને પરીક્ષાના 21 ટિપ્સ Study and Exam Preparation 21 tips

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (13:47 IST)
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. 
* તેને Strictly Follow  કરવું પડશે અને તમને આ  Routine, Exam ના સમયે જ બનાવું જોઈએ. 
* પણ પહેલા જ  બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ. 
* જો તમે Class પહેલા કે બીજા સ્થાન પર આવો છો તો તમને Percentage  વધારવા માટે તમને ખૂબ અભ્યાસની જરૂરત થશે. 
* તમને તમારું એક સરસ Notes તૈયાર કરવા જોઈએ. 
* જેથી Exam ના સમયે તમને મહત્વપૂર્ણ તથ્યને સરળતાથી એક નજર જોઈ શકીએ. 
* આખી ચોપડી પલટની જરૂર ન પડે. 
* તમને જે પન વાંચ્યું છે તેને વાર-વાર લખીને રિપીટ કરો. 
* દરેક દિવસ અભ્યાસના સિવાય મનોરંજન માટે પણ પૂરતો સમય આપો. 
* યાદ રાખો જેટલી પણ સમય વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતાના વગર વધારે સફળતા નહી મેળવી શકાય. 
* પરીક્ષાના નામ થી ડરવું નહી. 
* પૂરતી ઉંઘ લો. પૂરતી ઉંઘ લીધા વગર કોઈ પણ કામ સરી રીતે નહી કરી શકતા. 
* ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ પણ બહુ જરૂરી છે. 
* Exam Hallમાં હમેશા સમયથી પહલા પહુંચવું. જેથી સમયથી પરીક્ષા લખવું શરૂ કરી શકે. 
* પરીક્ષામાં પહેલા તે પ્રશનને બનાવો જેને તમે સારી રીતે જાણતા હોય.  Hard Questions પછી લેવા . 
* Self Study તમારી ક્ષમતાને વધારે છે. 
* પરીક્ષાથી પહેલા તે  Gossip ન કરવી. જેનાથી તમને બિનજરૂરી રૂપથી તનાવ થઈ જાય. 
* કારણકે તમે વિદ્યાર્થી છો આથી વિદ્યાર્થીમી રીતે સંયમિત જીવન વ્યતીત કરવું જોઈએ. 
* ત્યારે તમે એક સફળ વિદ્યાર્થી બની શકો છો. અને જીવનમાં સફળતા મેળવી શકો છો. 
* અને યાદ રાખો આજની તારીખમાં પોતે દરેક દિવસ Update કરતા રહેવા ખૂબ વધારે જરૂરી છે. 
* યાદ રાખો કે તમારું મુખ્ય કામ અભ્યાસ છે, તેથી અભ્યાસ પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ખજુરાહોમાં એક હોટલમાં ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા, પાંચની હાલત ગંભીર છે.

જીવનભર વંચિત, શોષિત અને મજૂરો માટે લડનારા બાબા આધવનું 95 વર્ષની વયે અવસાન થયું.

એક યુવકે તેની બહેનનું નામ ન હોવાથી વસ્તી ગણતરી ફોર્મ ફાડી નાખ્યું, અને BLO ની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી.

સગાઈ તૂટ્યા પછી Smriti Mandhana ની લેટેસ્ટ પોસ્ટ વાયરલ, શાંતિનો મતલબ ચૂપ નહી..

મધ્યપ્રદેશના સિવનીમાં એક તાલીમાર્થી વિમાન હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું; પાયલોટ ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments