Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા બન્યા પછી આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (16:46 IST)
9 મહીનાની ગર્ભાવસ્થા પછી માતા બનવુ ખૂબ સુખદ અનુભવ હોય છે પણ મા અને નવજાત બાળકના આરોગ્યના હિસાબે આ નાજુક સમય છે. માતા બન્યા પછી દુખાવો, પેટ સંબંધી અને બીજી સમસ્યાઓ આરોગ્ય 
ખૂબ હદ સુધી પ્રભાવિત કરે છે. તેથી આ 5 વસ્તુઓ તમારી તમારી રોજિંદામાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થશે.
 
1 સૂંઠના લાડુ - ડિલીવરી પછી નવી નવેલી માતાઓને સૂંઠના લાડુ ખવડાવવુ ખૂબ લાભકારી હોય છે. નબળાઈ પૂર્તિ અને શરીર દૂર કરી શક્તિ આપવા માટે આ લાભકારી હોય છે. 
2. ખજૂરના લાડુ - ડિલીવરી દરમિયાન લોહીની માત્રામાં હાનિ હોય છે. તેથી ખજૂરના લાડું ખૂબ લાભપ્રદ હોય છે. ખજૂરમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જે કબ્જિયાત દૂર કરે છે અને થાક અને નબળાઈ દૂર કરે 
છે. 
3. ગુંદરના લાડુ- ડિલીવરી પછી ગૂંદરના લાડુ ખાવુ પણ નવી માતાના પોષણયુક્ત અને શક્તિ આપનારું હોય છે. તેના માટે ગુંદર અને સૂકા મેવાનો ઉપયોગ કરાય છે. ઘણા લોકો મગની દાળ, સોયાબીનનો લોટ  
ડ્રાયફ્રૂટને મિક્સ કરીને લાડુ બનાવે છે. 
4. અજમાનો પરાંઠા- આ સમયે બનાવેલ અજમાનો પરાંઠા ખાવુ નવી માતા માટે ફાયદાકારક છે. આ માત્ર પાચનમાં સુધારો જ નહીં, પણ ગર્ભાશયની સમસ્યાઓ પણ મટાડે છે.
5 વ્યાયામ જરૂરી - શરીરને આરામની સાથે વ્યાયામ પણ જરૂરી છે જેથી માંસપેશીઓને બળ મળે અને તે લચીલો રહે. સારું આરોગ્ય માટે આ જરૂરી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments