* બાળકોને નાનપણથી જ નાના-નાના સરળ-સંભવ સંકલ્પો કરવાની ટેવ પ ાડ ો, સંકલ્પ તૂટવાથી આ પ્રત્યે તેમની આસ્થા ઓછી થઈ જાય છે. જેથી તેને મોટા અને નિભાવી ન શકાય તેવા સંકલ્પો માટે વિવશ ન કરવા.
* બાળકોને ટેવ પ ાડો કે તે પોતાની વસ્તુ સંભાળીને ર ાખ ે જેથી શાળામાં પણ તેમનું દરેક કામ વ્યવસ્થિત રહે અને રોજ જરૂરી વસ્તુ શોધવામાં સમય નષ્ટ ન થાય.
* બાળકોને અક્ષરજ્ઞાન આપતાં પહેલા જે શીખવવાના છો, તે અંગેની અગત્યની વસ્તુઓની જાણકારી આપો, જેમકે ક થી કાગળ, કાજુ, કૂતરો, જેથી ક ની બારખડીના વિવિધ અક્ષરોથી તે માહિતગા ર થઈ જાય.