Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના પેટમાં કૃમિ થાય તો..

Webdunia
N.D
- બાળકોને કાકડી, કાચા ફળ, કાચા-પાકા જામફળ, બટાકા, માંસ, ખાંડ, ખટાશ ન આપો
- તેમને નારિયળનુ પાણી દિવસમાં ચાર વખત પીવડાવો
- તીખા અને કડવા પદાર્થો ખાવા માટે વારંવાર આપો.
- ફુઈના, આદુ, જીરુ અને સંચળની ચટણી ખોરાક સાથે ખવડાવો.
- ફળોમાં પાકા જામફળ, પપૈયુ, ચીકુ, આલુ, કેળા વગેરે બાળકોને ખવડાવો
- અખરોટ, બદામ, અને પાકુ નારિયળ પણ આ રોગમાં લાભકારી છે.
- લસણને પાણીમાં મિક્સ કરી તેનુ મિશ્રણ બનાવી પીવડાવો.
- લસણ અને ગોળને સપ્રમાણમાં મિક્સ કરી તેની ગોળી બનાવી લો. બાળકોને 3 ગ્રામ અને યુવાનોને 10 ગ્રામની ગોળી સવારે ખાલી પેટ 3 દિવસ ખવડાવવાથી પેટના કૃમિ નષ્ટ થઈને નીકળી જાય છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Show comments