Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે બાળકો વાત ન માને ત્યારે...

Webdunia
N.D
આપણને બધાને ખબર જ છે કે બાળકો ખુબ જ ચંચળ હોય છે. ચંચળતા અને મસ્તી તેમના સ્વભાવનો એક ભાગ છે. પરંતુ ઘણી વખત બાળકોની એવી આદતો હોય છે જેને લીધે માતા-પિતાને શરમ અનુભવવી પડે છે.

સ્વભાવથી જીદ્દી બાળકો કોઈની પણ વાત નથી સાંભળતા. બાળકો એકબીજાને જોઈ જોઈને વધારે મસ્તી શીખે છે. ઘણી વખત અન્ય બાળકની જેમ તેની નકલ પણ ઉતારે છે અને ઘણી કુટેવો અન્ય બાળકોની પાસેથી પણ શીખે છે. તેમની આવી આદતો છોડાવવા માટે માતા-પિતા ન જાણે શું શું કરે છે.

કોઈ પણ માતા-પિતાને તે વખતે સૌથી ખરાબ લાગે છે જ્યારે તેમના બાળકો બધાની સામે તેમને મારવા માટે હાથ ઉપાડે છે અને તેમના પર થુંકે છે. માતા-પિતાનો વધારે પડતો પ્રેમ પણ બાળકોને બગાડી દે છે. તેથી બાળકોને પ્રેમ પણ આપો અને સમજણ પણ.

વધારે પડતાં બાળકોને મારવાથી, ધમકાવવાથી અને સજા આપવાથી તેનો સ્વભાવ ઉગ્ર બની જાય છે. તેથી તેમની ખરાબ આદતોને છોડાવવા માટે તેમને માર્યા કરતાં સમજાવવા વધારે સારા રહેશે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Show comments