Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર
Webdunia
ગુરુવાર, 20 માર્ચ 2025 (14:25 IST)
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ માતાજીની દરરોજ પૂજાનો બીજ મંત્ર -

ALSO READ: Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત
1. શૈલપુત્રી : હ્રીં શિવાયૈ નમ:। 
2. બ્રહ્મચારિણી :  હ્રીં શ્રી અમ્બિકાયૈ નમ:। 
3. ચન્દ્રઘણ્ટા :  ઐં શ્રીં શક્તયૈ નમ:। 
4. કૂષ્માંડા : ઐં હ્રી દેવ્યૈ નમ:। 
5. સ્કંદમાતા : હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમ:। 
6. કાત્યાયની : ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમ:।
7. કાલરાત્રિ  : ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમ:। 
8. મહાગૌરી : શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમ:। 
9. સિદ્ધિદાત્રી :  હ્રીં ક્લીં ઐં સિદ્ધયે નમ:।

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

નાગૌરી પુરી રેસીપી

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

વધુ જુઓ..

નવીનતમ

Ram Navami 2025- રામ નવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજા કરવાનો શુભ મુહુર્ત અને યોગ કયો છે?

Gudi padwa 2025- ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? જાણો આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રી 2025-આ વખતે ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસ ચાલશે, જાણો કયા વાહન પર આવશે માતાજી

રાત્રે નહાવાથી ભાગ્ય બદલાય છે કે સમસ્યાઓ વધે છે? જ્યોતિષ પાસેથી જાણો

આગળનો લેખ
Show comments