Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્ર નવરાત્રમાં ન કરવા આ 6 કામ, નહી તો રિસાઈ જશે દેવી અને થશે ઘણુ નુકશાન

Webdunia
બુધવાર, 11 માર્ચ 2020 (08:57 IST)
પંચાગ મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષની શરૂ થાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રની શરૂઆત પણ થાય છે. આ વખતે  ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને લઈને જ્યોતિષિઓમાં મતભેદ છે. 
નવરાત્રિ દેવીની પૂજા-અર્ચના કરવાનો  સૌથી શુભ અને ખાસ સમય ગણાય છે. આ નવ દિવસોમાં દરેક કોઈ દેવીની આરાધના કરે છે અને તેને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે, પણ ઘણા લોકો અજાણતા કેટલાક એવા કામ કરે છે,  જેનાથી દેવી રિસાઈ જાય છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે દરેક કોઈએ આ 6 વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને નવરાત્રિના સમયે તેને કરવાથી બચવું જોઈએ... 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments