Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે કન્યાભોજ કરાવશો તો તમારી દરેક મનોકામના થશે પૂરી

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:46 IST)
આવતી કાલે ચૈત્ર નવરાત્રી નવમી એટલે કે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ રામનવમી.  આ વિશેષ દિવસે કેટલાક ખાસ કાર્ય કરવાથી આપણને વિશેષ લાભ પણ મળે છે.  સામાન્ય રીતે લોકો નવમીના દિવસે કન્યા ભોજ કરાવે છે.  કારણ કે કન્યા એ જ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે કન્યા ભોજન કરાવવાથી તમરી રાશિના બધા દોષ દૂર થાય છે અને માતાની કૃપા તમારી પર કાયમ રહે છે.  જે રીતે કલ્પવૃક્ષની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થય છે એ જ રીતે તમારી રાશિ મુજબ કન્યાઓને ભોજન કરાવીને તેમને ભેટ આપશો તો તમારી દરેક પરેશાનીઓનુ નિવારણ થઈ જશે.  આવો જાણી તમારી રાશિ મુજબ કેવી રીતે કન્યાઓને ભોજન કરાવશો અને તેમને ભેટમાં શુ આપશો 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments