Dharma Sangrah

Chaitra Navratri 2022: જાણો ક્યારથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી, ઘટસ્થાપનાના શુભ મૂહૂર્ત અને પૂજન વિધિ

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (13:29 IST)
ચૈત્ર મહીના શરૂ થઈ ગયુ છે. હિંદુ પંચાગ મુજબ આ હિન્દુ નવવર્ષનો પ્રથમ મહીનો છે. આ મહીનામાં નવરાત્રિ પણ આવે છે. જેને ચૈત્ર નવરાત્રિ પણ કહે છે. વર્ષમાં કુળ 4 નવરાત્રિ આવે છે. જેની શરૂઆત ચૈત્ર નવરાત્રિથી હોય છે. નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરાય છે. નવરાત્રિથી પહેલા દિવસ ઘટસ્થાપના કરાય છે. માતા દુર્ગા સુખ, સમૃદ્ધિ અને ધનની દેવી ગણાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 2 એપ્રિલ 2022થી શરૂ થઈ રહ્યા છે અને 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. 
 
પ્રગટાવીએ છે અખંડ જ્યોતિ 
નવરાત્રિમાં કળશ સ્થાપના કે ઘટસ્થાપના કરવાનો ખાસ મહત્વ હોય છે. આ કળશની નવ દિવસ સુધી પૂજા કરાય છે. અખંડ જ્યોત પ્રગટાવીએ છે. કળશને ભગવાન વિષ્ણુનો રૂપ ગણાય છે. તેથી માતા દુર્ગાની પૂજા કરવાથી પહેલા કળશની પૂજા કરાય છે. કળશ સ્થાપના કરીને બધા દેવી-દેવતાઓની ઉપાસના કરાય છે. તેની સાથે જ નવ દિવસના વ્રતની શરૂઆત હોય છે. 
 
ઘટસ્થાપનાનો શુભ મૂહૂર્ત 2022 
ચૈત્ર નવરાત્રિ માટે શુભ મૂહૂર્ત 2 એપ્રિલ 2022 શનિવારની સવારે 6 વાગીને 22 મિનિટથી સવારે 8 વાગીને 31 મિનિટ સુધી રહેશે. કુળ સમય 2 કલાક 9 મિનિટની રહેશે. તે સિવાય ઘટસ્થાપનાને અભિજીત મૂહૂર્ત બ્પોરે 12 વાગીને 8 મિનિટથી બપોરે 12 વાગીને 57 મિનિટ સુધી રહેશે. તેમજ પ્રતિપદા તિથિ 1 એપ્રિલ 202મે સબારે 11 વાગીને 53 મિનિટથી શરૂ થશે અને 2 એપ્રિલને સવારે 11 વાગીને 58 મિનિટ પર પૂરી થશે. 
 
ઘટસ્થાપના પૂજા વિધિ -
1. નવરાત્રિના પહેલા દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.
2. સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી કલશને પૂજા ઘરમાં રાખો.
3. માટીના વાસણની આસપાસ પવિત્ર દોરો બાંધો
4. હવે કલશને માટી અને અનાજના બીજના સ્તરથી ભરો.
5. વાસણમાં પવિત્ર જળ ભરો અને તેમાં સોપારી, ગંધા, અક્ષત, દુર્વા ઘાસ અને સિક્કા મૂકો.
6. કલશના ચહેરા પર એક નારિયેળ મૂકો.
7. કલશને કેરીના પાનથી સજાવો.
8. મંત્રોનો જાપ કરો.
9. કલશને ફૂલ, ફળ, ધૂપ અને દીવો અર્પણ કરો.
10. દેવી માહાત્મ્યમનો પાઠ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments